ताज़ा ख़बरें

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો 22 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારી રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ

જુનાગઢ શહેરમાં મહાશિવરાત્રીના મીની કુંભ મેળા નું આયોજન જૂનાગઢના દર વર્ષે ભવનાથ તળેટીમાં યજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે પણ તારીખ 22 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે આ મેળામાં સાધુ સંતોની હાજરી તેમજ દૂર દૂરથી આ મેળા નો લાભ લેતા જનતા અચૂક જોવા મળે છે આ મેળામાં ભજન સાથે ભોજન પીરસવામાં આવે છે  તેમજ જેવા ભાવિ સંસ્થાઓ પોતાના અન્ન ક્ષેત્રો ખોલી મહાપ્રસાદ નો વિતરણ કરે છે

રિપોર્ટર નિલેશ હીરાણી વેરાવળ સોમનાથ

Show More
Back to top button
error: Content is protected !!