Uncategorizedगुजरातताज़ा ख़बरें

સાંતલપુર તાલુકાના ,18 ગામોના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે આમરણાત ઉપવાસ પર બેઠા

સાંતલપુર તાલુકાના ,18 ગામોના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે આમરણાત ઉપવાસ પર બેઠા

સાતલપુરમા આવેલ  રણની અંદર મીઠું પકવી 750 અગરિયા પરિવાર જેમના 4000 લોકો રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની સાથે અન્યાય થતાં આમરણ ઉપવાસ ઉપર

પરંપરાગત સાતલપુર રણની અંદર 10 એકર જમીનની અંદર પોતપોતાનું મીઠું પકવી રોજીરોટી કમાતા અગરિયાઓને અન્યાય

અન્યાય થતા વન વિભાગની આડીસર કચેરી ખાતે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા

20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેવી અલગ અલગ જમીનો આપી રહ્યા છે તેવો અગરિયા નો આક્ષેપ અને અગરિયાઓને કરી રહ્યા છે અન્યાય

અગરિયાઓને ન્યાય નહીં મળે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણયો

બહારની કંપનીઓને ઘી કેળા સ્થાનિક લોકોને અન્યાય

સાતલપુર તાલુકાની અંદર મીઠું પકવતા હજારો લોકો થશે બેકાર કંપનીઓને જમીન આપતા અને અગરિયાઓની અન્યાય કરતા

Show More
Back to top button
error: Content is protected !!