गुजरातताज़ा ख़बरें

આજ રોજ તારીખ 26 મેના રોજ સાબરમતી વેરાવળ ટ્રેન નો શુભારંભ

તારીખ 26 મેના રોજ વંદે ભારત ટ્રેન સાબરમતી થી વેરાવળ નો શું કારણ કરતા માનનીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી ડિજિટલ માધ્યમથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરેલ પ્રેસ રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત

આજ રોજ તારીખ 26 મેના રોજ વંદે ભારત ટ્રેનનો શુભારંભ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડિજિટલ માધ્યમથી લીલી ઝંડી આપીને શુભારંભ કરાવેલ આ ટ્રેન સાબરમતીથી વેરાવળ અને વેરાવળ થી સાબરમતી દોડશે
સાબરમતી 5:25 કલાકે ઉપડશે અને વેરાવળ 12:25 કલાકે પહોંચશે વેરાવળ થી 2:40 ઉપડશે સાબરમતી 9:

35 એ પહોંચશે

Show More
Back to top button
error: Content is protected !!