ताज़ा ख़बरें

રાધનપુર ખોડલ એકેડેમી ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો

રાધનપુર ખોડલ એકેડેમી ના ધોરણ -10 ના વિદ્યાર્થી નો દીક્ષાત સમારોહ ઉજવાયો જેમાં રાધનપુર વિદ્યાર્થી નેતા બ્રિજેશ પટેલ ( પુર્વ અઘ્યક્ષ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) જેમને વિદ્યાર્થી માર્ગદર્શન આપ્યું. જેમાં હેરેશ ભાઈ રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા અને બાળકો ને મોં મીઠું કરાવવી ને વિદાય આપી.

Show More
Back to top button
error: Content is protected !!